gu_tw/bible/other/fellowshipoffering.md

2.3 KiB

શાંત્યર્પણ, શાંત્યર્પણો

સત્યો:

જૂના કરારમાં, “શાંત્યર્પણ” એ એક પ્રકારનું બલિદાન હતું કે જે અલગઅલગ કારણો, જેવા કે દેવનો આભાર માનવા અથવા પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે ચઢાવવામાં આવતું હતું,

  • જે અર્પણમાં એક પશુનું બલિદાન જરૂરી હતું કે, જે નર અથવા નારી હોઈ શકે છે.

તે દહનાર્પણથી અલગ હતું, કે જેમાં નર પશુ જરૂરી હોય છે.

  • દેવને બલિદાનનો ભાગ આપ્યા પછી, વ્યક્તિ કે જે શાંત્યર્પણ લાવ્યો છે તે માંસને યાજકો અને ઈઝરાએલીઓ સાથે વહેંચે છે.
  • આ અર્પણ સાથે જે ભોજન સંકળાયેલ હતું, જેમાં બેખમીર રોટલીનો સમાવેશ થાય છે.
  • ક્યારેક તેને “શાંતિ અર્પણ” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: દહનાર્પણ, પૂર્ણ, ખાદ્યાર્પણ, દોષાર્થાર્પણ, શાંતિ અર્પણ, યાજક, બલિદાન, બેખમીર રોટલી, પ્રતિજ્ઞા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H8002