1.8 KiB
1.8 KiB
ખાદ્યાર્પણ, ખાદ્યાર્પણો
વ્યાખ્યા:
ખાદ્યાર્પણ એ મોટે ભાગે દહનાર્પણ પછી, દેવને આપવામાં આવતું ઘઉં અથવા જવના લોટનું દાન હતું.
- ખાદ્યાર્પણ માટે વાપરવામાં આવતું અનાજ બારીક દળેલું હોવું જોઈએ.
- ક્યારેક તે ચઢાવ્યા પહેલા રાંધવામાં આવતું હતું, પણ બીજા સમયે તેને રાંધ્યા વગરનું રાખવામાં આવતું હતું.
- અનાજના લોટમાં તેલ અને મીઠું ઉમેરવામાં આવતું હતું, પણ ખમીર અને મધની પરવાનગી નહોતી.
- ખાદ્યર્પણનો ભાગ બાળવામાં આવતો હતો અને તેનો અમુક ભાગ યાજકો દ્વારા ખાવામાં આવતો હતો.
(આ પણ જુઓ: દહનાર્પણ, દોષાર્થાર્પણ , બલિદાન, પાપર્થાર્પણ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H4503, H8641