2.5 KiB
2.5 KiB
હનાન્યા
સત્યો:
જૂના કરારમાં હનાન્યા નામના અનેક અલગઅલગ માણસો હતા.
- એક હનાન્યા બાબિલમાં ઈઝરાએલી કેદી હતો, જેનું નામ બદલીને “શાદ્રાખ” રાખવામાં આવ્યું હતું.
- તેના ઉત્તમ ચરિત્ર અને ક્ષમતાઓને કારણે તેને બાદશાહી સેવક તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો હતો.
- એકવાર હનાન્યા (શાદ્રાખ) અને અન્ય બે ઈઝરાએલી માણસોને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા હતા, કારણકે તેઓએ બાબિલના રાજાની પૂજા કરવાનો નકાર કર્યો.
તેઓને નુકસાન થવાથી બચાવીને દેવે તેની શક્તિ બતાવી.
- બીજો હનાન્યા નામનો માણસ સુલેમાન રાજાના વંશજની યાદીમાં આવતો હતો.
- યર્મિયા પ્રબોધકના સમય દરમ્યાન હનાન્યા નામનો એક જૂઠો પ્રબોધક હતો.
- બીજો એક હનાન્યા નામનો માણસ યાજક હતો, જેણે નહેમ્યાના સમય દરમ્યાન ઉજવણીની આગેવાનીમાં મદદ કરી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: અઝાર્યા, [બાબિલ, દાનિયેલ, જૂઠો પ્રબોધક, યર્મિયા, મીશાએલ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H2608