2.9 KiB
2.9 KiB
નામાન
તથ્યો:
જૂના કરારમાં, નામાન અરામના રાજાના સૈન્યનો સેનાપતિ હતો.
- નામાનને કોઢ કહેવાતો એક ભયંકર રોગ હતો કે જે મટી શકતો ન હતો.
- નામાનના પરિવારની એક યહૂદી ગુલામે તેને કહ્યું કે તે જઈને એલિશા પ્રબોધકને પોતાને સાજો કરવા કહે.
- એલિશાએ નામાનને યર્દન નદીમાં સાત વાર સ્નાન કરવા કહ્યું.
જ્યારે નામાને તે પ્રમાણે કર્યું ત્યારે, ઈશ્વરે તેને તેના રોગથી સાજો કર્યો.
- તેના પરિણામે, નામાને એકમાત્ર સાચા ઈશ્વર યહોવામાં વિશ્વાસ કર્યો.
- નામાન નામના બીજા બે માણસો યાકૂબના દીકરા બિન્યામીનના વંશજો હતા.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: અરામ, યર્દન નદી, કોઢ, પ્રબોધક)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 19:14 નામાન કે જે શત્રુ સેનાપતિ હતો અને જેને ચામડીનો ભયંકર રોગ હતો તેના જીવનમાં એક ચમત્કાર થયો.
- 19:15 પ્રથમ તો નામાન ગુસ્સે થયો અને તેમ કરવા માગતો ન હતો કારણકે તેમ કરવું તેને મૂર્ખતા લાગી.
પણ બાદમાં તેણે પોતાનું મન બદલ્યું અને યર્દન નદીમાં સાત વાર ડૂબકી લગાવી.
- 26:6 “તેણે (એલિશાએ)નામાનના ચામડીના રોગને જ સાજો કર્યો.”
શબ્દ માહિતી:
- Strong's: H5283, G3497