1.9 KiB
1.9 KiB
મોર્દખાય
તથ્યો:
મોર્દખાય ઈરાન દેશમાં રહેતો યહૂદી માણસ હતો. તે તેની પિત્રાઈ એસ્તેરનો પાલકપિતા હતો કે જે બાદમાં ઈરાનના રાજા અહાશ્વેરોશની પત્ની બની.
- રાજાના મહેલમાં કામ કરતી વખતે મોર્દખાયે અમુક માણસોને અહાશ્વેરોશ રાજાની હત્યા કરવાની યોજના બનાવતા સાંભળ્યા.
તેણે તેની જાણ કરી અને રાજાનું જીવન બચાવવામાં આવ્યું હતું.
- થોડા સમય પછી, મોર્દખાયે ઈરાન સામ્રાજ્યના બધા જ યહૂદીઓની હત્યા કરવાની યોજના પણ જાણી.
તેણે એસ્તેરને તેના લોકોને બચાવવા માટે રાજાને અરજ કરવા સલાહ આપી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)
(આ પણ જૂઓ: અહાશ્વેરોશ, બાબિલ, એસ્તેર, ઈરાન)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H4782