2.4 KiB
2.4 KiB
નાથાન
તથ્યો:
નાથાન ઈશ્વરનો વિશ્વાસુ પ્રબોધક હતો. દાઉદ જ્યારે ઇઝરાયલનો રાજા હતો તે સમય દરમ્યાન તે થઈ ગયો.
- દાઉદે ઉરિયા વિરુદ્ધ ભયંકર પાપ કર્યું ત્યારે તેને પડકારવા ઈશ્વરે નાથાનને મોકલ્યો.
- જો કે દાઉદ રાજા હતો તો પણ નાથાને તેને ઠપકો આપ્યો.
- નાથાને તેને પડકાર્યો તે પછી દાઉદે તેના પાપ વિષે પશ્ચાતાપ કર્યો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: દાઉદ, વિશ્વાસુ, પ્રબોધક, ઉરિયા)
બાઇબલના સંદર્ભો:
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 17:7 ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે આ સંદેશો આપવા મોકલ્યો, “તું મારા માટે આ ભક્તિસ્થાન નહિ બનાવે કારણકે તું યુદ્ધો કરનાર વ્યક્તિ છે.”
- 17:13 દાઉદે જે કર્યું હતું તે વિષે ઈશ્વર ખૂબ જ ક્રોધિત થયા, તેથી દાઉદને તેનું પાપ કેટલું દુષ્ટ હતું તે કહેવા તેમણે નાથાન પ્રબોધકને મોકલ્યો.
શબ્દ માહિતી:
- Strong's: H5416, G3481