2.5 KiB
2.5 KiB
સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત
સત્યો:
સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.
- યહોશાફાટ રાજાએ જયારે જાણ્યું કે મોઆબીઓ યહુદાના રાજ્ય પર હુમલો કરનારા છે ત્યારે તે ભયભીત થયો.
- ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે જયારે તમે છેલ્લા દિવસોમાં આફતો આવતી જુઓ ત્યારે ભયભીત થશો નહીં.
- “ભયની સુચના આપવી” એ અભિવ્યક્તિ દર્શાવે છે કે ચેતવણી આપવી.
જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.
ભાષાંતરના સૂચનો
- “કોઈને સાવધાન કરવું” તેનો અર્થ “કોઈને ચિંતા કરાવવી” અથવા “કોઈને ચિંતામાં નાખવા.”
- “સાવધાન થવું” તેનું ભાષાંતર “ચિંતા થવી” અથવા “ડર લાગવો” અથવા “કોઈની વિશે ચિંતા થવી” એમ થઇ શકે છે.
- “સાવધાન કરવું” એ અભિવ્યક્તિનું ભાષાંતર “જાહેર ચેતવણી આપવી” અથવા “આવનાર ભય વિશે જાહેરાત કરવી” અથવા “આવનાર ભય વિશે રણશિંગડું ફુંકવું” એમ થઈ શકે છે.
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H7321, H8643