1.6 KiB
1.6 KiB
હાગ્ગાય
સત્યો:
જયારે બાબિલના બંદીવાસમાંથી યહૂદીઓ પોતાના ઘેર પાછા આવ્યા, ત્યારે હાગ્ગાય પ્રબોધક યહૂદામાં હતો.
- જે સમય દરમ્યાન યહૂદા ઉપર ઉઝિઝયા રાજા રાજ્ય કરતો હતો, તે સમયે હાગ્ગાય પ્રબોધ કરતો હતો.
- આ સમયગાળા દરમ્યાન ઝખાર્યા પ્રબોધક પણ પ્રબોધ કરતો હતો.
- હાગ્ગાય અને ઝખાર્યાએ યહૂદીઓને ફરીથી મંદિર બાંધવા પ્રેરણાઆપી, કે જેનો નબૂખાદનેસ્સાર રાજાની હેઠળ બાબિલોનીઓ દ્વારા નાશ કરાયો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ : બાબિલ, યહૂદા, નબૂખાદનેસ્સાર, ઉઝિઝયા, ઝખાર્યા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H2292