1.7 KiB
1.7 KiB
એલીસાબેત
સત્યો:
એલિસાબેત યોહાન બાપ્તિસ્તની માતા હતી. તેણીના પતિનું નામ ઝખાર્યા હતું.
- ઝખાર્યા અને એલિસાબેતને બાળકો થાય માટે તેઓ કદી સક્ષમ નહોતા, પરંતુ તેમની વૃદ્ધાવસ્થામાં, દેવે ઝખાર્યાને વચન આપ્યું કે એલિસાબેત તેને સારું પુત્રને જન્મ દેશે.
- દેવે તેનું વચન પાડ્યું, અને ટૂંક સમયમાં ઝખાર્યા અને એલિસાબેત ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ થયા અને તેણીએ પુત્રને જન્મ આપ્યો.
તેઓએ બાળકનું નામ યોહાન રાખ્યું.
- એલિસાબેત ઈસુની માતા મરિયમની પણ સબંધી હતી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), ઝખાર્યા)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: G1665