4.5 KiB
4.5 KiB
યોહાન (બાપ્તિસ્ત)
સત્યો:
યોહાન ઝખાર્યા અને એલિસાબેતનો પુત્ર હતો. “યોહાન” સામાન્ય નામ હતું, જેથી બીજા યોહાન નામનાં માણસોથી તેને અલગ કરવા માટે મોટેભાગે તેને “યોહાન બાપ્તિસ્ત” કહેવામાં આવતો હતો, જેમ કે પ્રેરિત યોહાન.
- યોહાન પ્રબોધક હતો કે જેને દેવે મસીહાને અનુસરવા અને તેનામાં વિશ્વાસ કરવા લોકોને તૈયાર કરવા મોકલ્યો હતો.
- યોહાને લોકોને તેઓના પાપો કબૂલ કરવા, દેવની તરફ ફરવા અને પાપ કરવા બંધ કરવા કહ્યું, જેથી કે તેઓ મસીહને પ્રાપ્ત કરવા તૈયાર થઈ શકે.
- યોહાને ચિહ્ન તરીકે ઘણા લોકોને બાપ્તિસ્મા આપ્યું કે તેઓ તેમના પાપો માટે દુઃખી છે અને તેઓથી પસ્તાવો કરે (પાપથી દૂર રહે).
- યોહાનને “યોહાન બાપ્તિસ્ત” કહેવામાં આવતો હતો કારણકે તેણે ઘણા લોકોને બાપ્તિસ્મા કર્યું હતું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: બાપ્તિસમા આપવું, [ઝખાર્યા )
બાઈબલની કલમો:
- યોહાન 3:22-24
- લૂક 1:11-13
- લૂક 1:62-63
- લૂક 3:7
- લૂક 3:15-16
- લૂક 7:27-28
- માથ્થી 3:13-15
- માથ્થી 11:13-15
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __22:2__દૂતે ઝખાર્યાને કહ્યું, “તારી પત્ની ને પુત્ર થશે.
તું તેનું નામ યોહાન પાડશે તે પવિત્ર આત્માથી ભરપૂર થશે, અને તે લોકોને મસીહા માટે તૈયાર કરશે!”
- __22:7__એલિસાબેતે તેના પુત્રને જન્મ આપ્યા પછી, દૂતે આજ્ઞા આપી હતી તે પ્રમાણે, ઝખાર્યા અને એલિસાબેતે બાળકનું નામ યોહાન પાડ્યું.
- 24:1 ઝખાર્યા અને એલિસાબેતનો પુત્ર યોહાન, મોટો થયો અને પ્રબોધક બન્યો.
તે રાનમાં રહ્યો,રાણી મધ અને તીડો ખાતો હતો, અને ઊંટના વાળમાંથી બનાવેલા કપડાં પહેરતો હતો.
- 24:2 _યોહાન_ને સાંભળવા ઘણા લોકો અરણ્યમાં બહાર આવ્યા.
તેણે તેઓને બોધ કર્યો, કહ્યું, પસ્તાવો કરો, કેમકે દેવનું રાજ્ય પાસે આવ્યું છે.
- __24:6__બીજા દિવસે, ઈસુ યોહાનથી બાપ્તિસ્મા લેવા તેની પાસે આવ્યો.
જયારે યોહાને તેને જોયો, તેણે કહ્યું, “જુઓ! દેવનું હલવાન જે જગતના પાપને દૂર કરશે.”
શબ્દ માહિતી:
- Strong's: G910 G2491