2.8 KiB
2.8 KiB
સમાધાન કરવું, સમાધાન કરે છે, સમાધાન કર્યું, સમાધાન
વ્યાખ્યા:
“સમાધાન કરવું” અને “સમાધાન” જે લોકો અગાઉ એકબીજાના દુશ્મન હતા તેઓ વચ્ચે “શાંતિ કરાવવી” તેનો ઉલ્લેખ કરે છે. “સમાધાન” એ શાંતિ કરાવવાનું કાર્ય છે.
- બાઇબલમાં, આ શબ્દ ઈશ્વર પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા લોકો સાથે સમાધાન કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
- પાપને કારણે બધા જ મનુષ્યો ઈશ્વરના દુશ્મન છે.
પણ પોતાના કરુણામય પ્રેમને કારણે ઈશ્વરે લોકોને ઈસુ દ્વારા પોતાની સાથે સમાધાન પામવાનો માર્ગ પૂરો પાડ્યો.
- પોતાના પાપ માટે ઈસુના બલિદાનને ચુકવણી તરીકે માનીને લોકો માફી પામી શકે છે અને ઈશ્વર સાથે શાંતિ સ્થાપી શકે છે.
અનુવાદ માટેના સૂચનો:
- “સમાધાન કરવું” શબ્દનો અનુવાદ “શાંતિ સ્થાપવી” અથવા તો “સારા સંબંધો પુનઃસ્થાપિત કરવા” અથવા તો “મિત્રો બને તેવું કરવું” તરીકે કરી શકાય.
- “સમાધાન” શબ્દનો અનુવાદ “સારા સંબંધો પુનઃસ્થાપિત કરવા” અથવા તો “શાંતિ કરાવવી” અથવા તો “શાંતિમય સંબંધો કેળવવા” તરીકે કરી શકાય.
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H2398 , H3722 , G604 , G1259 , G2433 , G2643, G2644