3.5 KiB
વ્યાકરણમાં મુખત્વે બે ભાગ છે: શબ્દો અને બંધારણ. બંધારણમાં સમાવેશ થાય છે કે આપણે શબ્દોને સાથે મૂકીને કેવી રીતે શબ્દ સમૂહ, કલમો અને વાક્યો બનાવીએ છીએ.
વાણીનો ભાગ - ભાષાના દરેક શબ્દોને એક શ્રેણીમાં મુકવામાં આવે છે જેણે વાણીનો ભાગ કહે છે. (જુઓ વાણીનો ભાગ).
વાક્યો જ્યારે આપણે બોલીએ, આપણે આપણા વિચારોને વાક્યોમાં ગોઠવીએ છીએ. એક વાક્યમાં સામાન્ય રીતે ઘટના અથવા સ્થિતિ અથવા હોવાની સ્થિતિનો સંપૂર્ણ વિચાર હોય છે. (જુઓ વાક્ય બંધારણ)
- વાક્યો નિવેદનો, પ્રશ્નો, આજ્ઞાઓ અથવા ઉદ્દગાર હોઈ શકે છે. (જુઓ ઉદ્દગારો)
- વાક્યોમાં એક કરતાં વધારે કલમ હોઈ શકે છે. (જુઓ વાક્ય બંધારણ)
કેટલીક ભાષાઓમાં બંને સક્રિય અને નિષ્ક્રિય વાક્યો હોઈ છે. (જુઓ સક્રિય અથવા નિષ્ક્રિય)
સંપત્તિ - આ બતાવે છે કે બે નામો વચ્ચે સંબંધ છે. અંગ્રેજીમાં તે “ના” થી ચિહ્નિત થયેલ છે જેમ કે “ઈશ્વરના પ્રેમ” અથવા “s/ના” જેમ કે “ઈશ્વરનો પ્રેમ,” અથવા સર્વનામ તરીકે જેમ કે “તેમનો પ્રેમ.” (જુઓ સંપત્તિ)
અવતરણ - એક અવતરણ એ કોઈ અહેવાલ છે જે બીજા કોઈએ કહ્યું છે.
- અવતરણના સામાન્ય રીતે બે ભાગ હોય છે. વ્યક્તિએ કંઈક કહ્યું છે તે વિષેની માહિતી અને તે વ્યક્તિએ શું કહ્યું છે. (જુઓ અવતરણ અને વાક્ય ગાળો)
- અવતરણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ વાક્યો હોઈ શકે છે. (જુઓ પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણો)
- વાક્યોની અંદર વાક્યો હોઈ શકે છે. (જુઓ વાક્યોની અંદર વાક્યો)
- વાક્યોની ચિહ્નિત એટલા માટે કરવામાં આવે છે કે જેથી વાચકો સમજી શકે કે કોણે શું કહ્યું છે. (જુઓ [વાક્ય ચિહ્ન]