816 B
816 B
ફારુને કેવી રીતે પ્રથમ દરેક નવ મહામારીનો જવાબ આપ્યો?
તેણે લોકોને મુકત થઈ જવા દેવા માટે ઇનકાર કર્યો હતો.
ફારુને પ્રથમ નવ મહામારીનો જવાબ આપ્યો ન હતો ત્યાર પછી યહોવાએ શું કર્યું?
ઈશ્વરે એક છેલ્લી મહામારી મોકલવાનું આયોજન કરે છે.
આ છેલ્લી મહામારી શું કરશે જે પ્રથમ નવ ન કરી શક્યું હતું?
તે રાજાનું મન બદલી નાંખશે.