gu_obs-tq/content/10/12.md

816 B

ફારુને કેવી રીતે પ્રથમ દરેક નવ મહામારીનો જવાબ આપ્યો?

તેણે લોકોને મુકત થઈ જવા દેવા માટે ઇનકાર કર્યો હતો. 

ફારુને પ્રથમ નવ મહામારીનો જવાબ આપ્યો ન હતો ત્યાર પછી યહોવાએ શું કર્યું?

ઈશ્વરે એક છેલ્લી મહામારી મોકલવાનું આયોજન કરે છે. 

આ છેલ્લી મહામારી શું કરશે જે પ્રથમ નવ ન કરી શક્યું હતું?

તે રાજાનું મન બદલી નાંખશે.