gu_tw/bible/other/proverb.md

2.0 KiB

નીતિવચન, નીતિવચનો, કહેવત

વ્યાખ્યા:

નીતિવચન એક નાનું વિધાન છે કે જે બુદ્ધિ કે સત્ય વ્યક્ત કરે છે.

  • નીતિવચનો શક્તિશાળી હોય છે કારણ કે તેઓ યાદ રાખવા તથા દોહરાવવા સહેલા હોય છે.
  • ઘણી વાર નીતિવચનમાં દૈનિક જીવનના ઉદાહરણો સમાયેલા હોય છે.
  • કેટલાક નીતિવચનો સ્પષ્ટ અને પ્રત્યક્ષ હોય છે જ્યારે અમુક સમજવા માટે વધારે અઘરાં હોય છે.
  • સુલેમાન રાજા તેના ડહાપણ માટે પ્રખ્યાત હતો અને તેણે 1000 નીતિવચનો લખ્યાં.
  • ઈસુએ જ્યારે લોકોને શીખવ્યું ત્યારે તેમણે ઘણી વાર નીતિવચનો તથા દ્રષ્ટાંતોનો ઉપયોગ કર્યો.
  • “નીતિવચન” નો અનુવાદ “ડહાપણભરી કહેવત” અથવા તો “સત્ય વિધાન” તરીકે કરી શકાય.

(આ જૂઓ: સુલેમાન, સાચું, ડાહ્યું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H2420, H4911, H4912, G3850, G3942