30 lines
2.8 KiB
Markdown
30 lines
2.8 KiB
Markdown
# ઝખાર્યા (જૂનો કરાર)
|
|
|
|
## તથ્યો:
|
|
|
|
ઝખાર્યા એક પ્રબોધક હતો, જે પર્શિયાના રાજા દાર્યાવેશના શાસન દરમિયાન ભવિષ્યવાણી કરતો હતો.
|
|
જૂના કરારના ઝખાર્યાના પુસ્તકમાં તેમની ભવિષ્યવાણીઓ છે, જેમાં પરત ફરતા નિર્વાસિતોને મંદિરને પુનઃનિર્માણ કરવા વિનંતી કરવામાં આવી હતી.
|
|
|
|
* ઝખાર્યા પ્રબોધક એઝરા નહેમ્યાહ, ઝરૂબ્બાબેલ અને હાગ્ગાયના જ સમયગાળા દરમિયાન રહેતા હતા.
|
|
|
|
જૂના કરારના સમય દરમિયાન જે છેલ્લા પ્રબોધકોની હત્યા કરવામાં આવી હતી તે તરીકે તેમનો ઇસુ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
|
|
|
|
* ઝખાર્યા નામનો એક માણસ, દાઉદના સમય દરમિયાન મંદિરમાં દ્વારપાળ હતો.
|
|
* રાજા યહોશાફાટના દીકરા ઝખાર્યાહના ભાઇ યહોરામ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
|
|
* ઝખાર્યા એ એક યાજકનું નામ હતું, જેને ઈસ્રાએલી લોકો દ્વારા પથ્થરમારો કર્યો હતો, જ્યારે તેમણે મૂર્તિપૂજા માટે તેમને ઠપકો આપ્યો હતો.
|
|
* રાજા ઝખાર્યા યરોબઆમના દીકરા હતા અને તેણે હત્યા કર્યાના છ મહિના પહેલાં ઇઝરાયલ પર શાસન કર્યું.
|
|
|
|
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://gu/ta/man/translate/translate-names))
|
|
|
|
(આ પણ જુઓ: [દાર્યવેશ](../names/darius.md), [એઝરા](../names/ezra.md), [યહોશાફાટ](../names/jehoshaphat.md), [યરોબઆમ](../names/jeroboam.md), [નહેમ્યાહ](../names/nehemiah.md),[ઝરૂબ્બાબેલ](../names/zerubbabel.md))
|
|
|
|
## બાઇબલ સંદર્ભો
|
|
|
|
* [એઝરા 5:1-2](rc://gu/tn/help/ezr/05/01)
|
|
* [માથ્થી 23:34-36](rc://gu/tn/help/mat/23/34)
|
|
* [ઝખાર્યા 1:1-3](rc://gu/tn/help/zec/01/01)
|
|
|
|
## શબ્દ માહિતી:
|
|
|
|
* Strong's: H2148
|