gu_tw/bible/kt/conscience.md

25 lines
2.6 KiB
Markdown

# અંત:કરણ
## વ્યાખ્યા:
અંત:કરણ વ્યક્તિના વિચારોનો એક ભાગ છે કે જે દ્વારા ઈશ્વર તેને વાકેફ કરે છે કે તે કઈંક અધમ (પાપ) કરી રહ્યો છે.
* ઈશ્વરે લોકોને સાચું શું છે અને ખોટું શું છે, તે વચ્ચે ભેદ પારખવા માટે મદદ તરીકે અંત:કરણ આપ્યું છે.
* જે વ્યક્તિ ઈશ્વરને આધીન જીવે છે તેને “શુદ્ધ” અથવા “નિર્મળ” અથવા “સ્વચ્છ” અંત:કરણ છે તેમ કહેવાય છે.
* જો વ્યક્તિને “નિર્મળ અંત:કરણ હોય” તેનો અર્થ કે તે કોઇપણ પાપ છૂપાવતો નથી.
* જો કોઈ તેમના અંત:કરણનો નકાર કરે અને જયારે તે પાપો કરે ત્યારે તેને અપરાધની લાગણી અનુભવતો નથી, તેનો અર્થ કે જે બાબત ખોટી છે તે માટે તેનું અંત:કરણ સંવેદનશીલ રહ્યું નથી. બાઈબલ તેને “દમાયેલું/શુષ્ક” અંત:કરણ તરીકે દર્શાવે છે, જેના પર જાણે કે ગરમ લોખંડ દ્વારા “નિશાન (છાપ)” પાડવામાં આવ્યું છે. આવા અંત:કરણને “લાગણીશૂન્ય” અને “પ્રદૂષિત” થયેલું પણ કહેવાય છે.
* સંભવિત રીતે આ શબ્દનું ભાષાંતર, “આંતરિક નૈતિક માર્ગદર્શક” અથવા “નૈતિક વિચારો” જેવા શબ્દોનો સમાવેશ કરી શકે છે.
## બાઈબલની કલમો:
* [1 તિમોથી 1:18-20](rc://*/tn/help/1ti/01/18)
* [1 તિમોથી 3:8-10](rc://*/tn/help/1ti/03/08)
* [2 કરિંથી 5:11-12](rc://*/tn/help/2co/05/11)
* [2 તિમોથી 1:3-5](rc://*/tn/help/2ti/01/03)
* [રોમન 9:1-2](rc://*/tn/help/rom/09/01)
* [તિતસ 1:15-16](rc://*/tn/help/tit/01/15)
## શબ્દ માહિતી:
* Strong's: G4893