gu_ta/translate/guidelines-faithful/01.md

2.8 KiB

વિશ્વાસુ અનુવાદ

એવું અનુવાદ કરવું કે જે બાઈબલને વિશ્વાસુ હોય, તમારે કોઈપણ રાજકીય, સાંપ્રદાયિક, વૈચારિક, સામાજિક, સાંસ્કૃતિક અથવા ઈશ્વરવિદ્યા સંબંધી પૂર્વગ્રહ દૂર કરવું આવશ્યક છે. જે મૂળ બાઈબલની ભાષાઓના શબ્દભંડોળને વિશ્વાસુ છે તેવા મુખ્ય શબ્દોનો ઉપયોગ કરો. જે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર વચ્ચે સંબંધનું વર્ણન કરે છે તેવ બાઈબલના શબ્દો માટે સમકક્ષ સમાન ભાષાના શબ્દોનો ઉપયોગ કરો. ફૂટનોંધો અથવા અન્ય પૂરક સ્રોતોમાં, આવશ્યકતા મુજબ આ સ્પષ્ટ કરી શકાય છે.

બાઈબલના અનુવાદક તરીકે તમારો ધ્યેય એ જે બાઈબલના મૂળ લેખકે સંદેશો આપવા માંગતા હતા તે સમાન સંદેશો તમારે આપવો. આનો અર્થ એ છે કે તમારે તમારો પોતાનો સંદેશો અથવા જે સંદેશ તમે વિચારો કે બાઈબલ એવું કહેવા માગે છે અથવા તમારી મંડળી એવું વિચારે કે બાઈબલ એવું કહેવા માગે છે તેવો પ્રયાસ કરવો નહિ. બાઈબલના કોઈપણ ભાગ માટે, જે તે કહે છે તે જ તમારે કહેવું, તે જે કહે છે તે સર્વ અને માત્ર જે તે કહે છે. તમારે તમારા પોતાના અર્થઘટનને લગતા પરીક્ષણો અથવા બાઈબલમાંના સંદેશાઓ અથવા સંદેશમાં કોઈ અર્થ ઉમેરો કે જે બાઈબલના ભાગમાં નથી તેનો પ્રતિકાર કરવો જ જોઈએ. (બાઈબલના ભાગનો સંદેશો ગર્ભિત માહિતીનો સમાવેશ કરે છે. જુઓ અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી.)