gu_ta/checking/vol2-backtranslation-who/01.md

2.4 KiB

પૃષ્ઠભૂમિ અનુવાદ કોણે કરવું જોઈએ?

સારુ પૃષ્ઠભૂમિ અનુવાદ કરવા માટે વ્યક્તિમાં ત્રણ લાયકાત હોવી જોઈએ.

૧. અનુવાદ કરનાર માત્રુ ભાષા બોલનાર હોવો જોઇયે અને લક્ષ્ય ભાષાને સારી રીતે જાણકાર અને સારી રીતે ભાષામા વ્યવહાર કરનાર હોવો જોઈએ. ૧. એવો પણ વ્યક્તિ હોવો જોઈએ કે જે આ ભાષાનો જાણકાર નથી તેનો પણ અનુવાદમા સમાવેશ કરવો જોઈએ. એટલા માટે કે, તેને જે ખબર છે તે અર્થમા તેને અનુવાદ કર્યો છે અને તે તેનો અર્થ એ રીતે મુકશે કે જે મુખ્ય અનુવાદ ભાગ પ્રમાણે છે. પણ એ શક્ય છે કે લક્ષ્ય ભાષા કદાચ તે ન સમજી શકે જે પર તે કામ કરી રહ્યો છે કે પછી અલગ રીતે તેને સમજે કે પછી સંપૂર્ણ ન સમજે. તપાસનારને જાણવુ છે કે અન્ય ભાષાના શબ્દોનો અર્થ અનુવાદિત રીતે સમજવામા આવે છે કે નહિ, કે જેથી તે જૂથ સાથે બેસે અને યોગ્ય શબ્દ તે સ્થાને મુકે અને તેનો સુધારો કરે. ૧. પૃષ્ઠભૂમિ અનુવાદ કરનાર એક તે વ્યક્તિ હોવો જોઈએ કે જે બાઈબલ જાણતો ન હોય. તેનું કારણ એ છે કે તે જે પૃષ્ઠભૂમિ અનુવાદ કરે છે તે લક્ષ્ય ભાષાના અનુવાદ જોઈને જે અર્થ સમજે છે તે કરે, નહિ કે અન્ય ભાષામાં બાઈબલ વાંચીને જે જ્ઞાન તેને મળ્યું છે.