gu_ta/checking/vol2-backtranslation-purpose/01.md

4.3 KiB

શા માટે પૃષ્ઠભૂમિ અનુવાદ જરૂરી છે?

પૃષ્ઠભૂમિ અનુવાદનો મુખ્ય હેતુ એ છે કે મદદનીશ કે તપાસનારને બાઈબલના પ્રસાધનો કે જે સમજવામાં અઘરા છે તે લક્ષ્ય ભાષાનું આનુવાદ જોઇ શકે છે, અને જો કદાચ તે કે તેની એ ભાષા સમજી શકતા ન હોય તો પણ. તેથી અનુવાદનિ ભાષા એવિ ભાષા કે જે અનુવાદક અને તપાસનાર બન્ને સમાજિ શકે તેવિ હોવિ જોઇયે. એ માટે પૃષ્ઠભૂમિ અનુવાદકે ભાષાને મુખ્ય ભાષાના રૂપમા તેનુ અનુવાદ કરવું જોઈએ કે જે લક્ષ્ય ભાષાના રુપમા હોય.

થોડા લોકો આ બાબતને જરૂરી ગણે છે, કેમે કે બાઈબલ પહેલેથી જ મુખ્ય ભાષા કે માધ્યમ તરીકે હયાત છે. પણ પૃષ્ઠભૂમિ અનુવાદનો હેતુ યાદ રાખજો કે, તે તપાસનારને એ બતાવે છે કે લક્ષ્ય ભાષાનાં અનુવાદમાં શુ છે. મુખ્ય સ્રોત અનુવાદને વાંચવાથી તપાસનારને એ ખબર પડી જતી નથી કે લક્ષ્ય ભાષા અનુવાદમા શુ છે. તેથી જ, અનુવાદક, અનુવાદના ભાગની પૃષ્ઠભૂમિ અનુવાદ કરે જે વ્યાવહાર માટે મુખ્ય ભાષાનો સહારો હોય. આ કારણે, પૃષ્ઠભૂમિ અનુવાદક પોતાનું પૃષ્ઠભૂમિ અનુવાદ કરતી વખતે સ્રોત ભાષાને જોઈ “શકતા નથી”, પરંતુ “માત્ર” લક્ષ્ય ભાષાને જ જોઈ શકે છે. આ રીતે, તપાસનાર લક્ષ્ય ભાષામા રહેલા પ્રશ્નોને શોધિ શક્શે અને સુધારિ પણ શકશે .

પૃષ્ઠભૂમિ અનુવાદ એ લક્ષ્ય અનુવાદને વધારે સારુ બનાવવામા ઉપયોગી છે જેમ તપાસનાર અનુવાદ તપાસતા હોય તો પણ. જ્યારે અનુવાદક જુથ ઉંચા અવાજે પૃષ્ઠભૂમિ અનુવાદ વાંચે છે ત્યારે, તેઓ સમજી શકે છે કે પૃષ્ઠભૂમિ અનુવાદક આને કેવી રીતે સમજ્યા છે. ઘણી વખત પૃષ્ઠભૂમિ અનુવાદક પોતાના અનુવાદને જે રીતે સમજાવવા માગે છે તેના કરતાં અલગ રીતે સમજ્યા હોય છે. આવા કિસ્સાઓમાં, તેઓએ પોતાનું અનુવાદ બદલવુ જોઈએ જેથી તેઓ જે સમજાવવા માગે છે તે સમજાવી શકે. જ્યારે અનુવાદ કરનાર જૂથ તપાસનારને આપતા પહેલા આ પૃષ્ઠભૂમિ અનુવાદનો ઉપયોગ કરે તો તેઓ આ અનુવાદમાં ઘણાં બધા સુધારા લાવી શકે છે. જ્યારે તેઓ આ કરે છે, ત્યારે તપાસનાર વધારે સારી રીતે જળપથી તપાસે કારણ કે અનુવાદક જૂથ મળતા પહેલા ઘણા બધા પ્રશ્નોના સુધારા કરી શકે છે.