gu_ta/checking/vol2-backtranslation-kinds/01.md

8.6 KiB

કયા કયા પ્રકારના અનુવાદો છે?

મૌખિક

મૌખિક અનુવાદ એ એવુ અનુવાદ કે જેમા પહોળું સદેશા વ્યવહાર માટે અનુવાદ તપાસનાર સાથે વાત કરે છે જેમ તે નિર્ધારિત ભાસાનુ અનુવાદ સાભદે અને વાંચે છે. જો તે તુકા હોય તો એક જ સમયે એક કે બે વાક્યો કરિ શકે છે. જો અનુવાદ તપાસનારને કઇક તકલિફ જનાય તો તે, તે વ્યક્તિને ત્યાજ રોક્શે અને તેના અનુવાદ વિશે તેને પ્રશ્ન કરશે. જુથના એક કે બે વ્હ્યક્તિઓએ ત્યા હાજર રહેવુ કે જેથિ કરિને તેઓ પન કરેલ અનુવાદના પ્રશ્નોના જવાબ આપે.

મૌખિક અનુવાદનો ફાયદો એ છે કે અનુવાદક તરત જ અનુવાદ તપાસનારનિ સાથે સિધો જ સમ્પર્ક રાખિ શકે અને તપાસનારને પ્રશ્નનો જવાબ પન આપિ શકે. મૌખિક અનુવાદનો ગેરફાય્દો એ છે કે અનુવાદક્ને અનુવાદ વિશે વિચારવા માટે પુરતો સમય મદ્તો નથિ જેથિ તે અનુવાદમા પોતાનિ ભાવના સારિ રિતે રજુ કરિ શક્તો નથિ જો અનુવાદને સારિ રિતે રજુ કરવામા આવ્યો હોય તો એ જરુરિ છે કે તપાસનાર વધારે પ્રશ્ન પુછે. બિજો ગેર ફાયદો એ છે કે અનુવાદ તપાસનાર પાસે નિરિક્શન કરવાનો પુરતો સમય મદ્તો નથિ. તેનિ પાસે બિજુ વાક્ય આવે તે પહેલા વિચારવા માટે અમુક જ સેકન્દો હોય છે. આ કારને તે ભુલો પકદિ સકતો નથિ, યદિ જો તેનિ પાસે વધારે વિચારવા માટે સમય હોય તો તેમ કરિ શકે.

લેખિક

બે પ્રકારના લેખિત અનુવાદો છે. બન્ને વચ્ચેનો તફાવત આપને આગદના ભાગમા જોઇશુ. લેખિત અનુવાદમા મૌખિક અનુવાદ કરતા વધારે ફાય્દા છે. પ્રથમ, લેખિત અનુવાદમા, અનુવાદનુ જુથ વાંચિને તપાસિ જુએ છે કે કોઇ સ્થાને અનુવાદકે અનુવાદમા ગેરસમજ તો થઇ નથિ ને. જો અનુવાદકને અનુવાદ વિશે ગેરસમજ થઇ હોય, વાંચ્નાર અને સાભદનાર બન્ને ચોક્કસ ગેરસમજ કરશે, તેથિ અનુવાદ્ક જુથે તે અનુવાદને ફરિ સંસ્કરન કરવાનુ રહેશે.

બિજુ, જ્યારે અનુવાદ લખવામા આવ્યુ હોય. તપાસનાર તપાસ જુથનિ મિતિંગ પહેલા વાંચિ લેશે અને તપાસિ લેસે કે અનુવાદમા કોઇ પ્રશ્ન તો ઉભા થતા નથિ ને. તેમ છ્તા અનુવાદ તપાસનારે પ્રશ્નોનિ શોધ કરવાનિ જરુર નથિ, કારન કે લેખિત અનુવાદ તેને વિચારિને અનુવાદ કરવા માટે સમય આપે છે. તે અનુવાદમા રહેલા પ્રશ્નોને શોધિને તે પ્રશ્નોનુ વધારે સારુ પરિનામ લાવવા પ્રયત્ન કરશે કારન કે તેને વિચારવાને માટે થોદા કરતા વધારે સમય આપવામા આવે છે.

ત્રિજુ, લેખિત અનુવાદમા, અનુવાદ તપાસનાર પન, તેના જુથમા મદ્યા પહેલા લેખિતમા તેના પ્રશ્નોનિ યાદિ તૈયાર કરશે. જો સમય છે તો મિતિંગ પહેલા, તેમના વ્યવહારનિ રિત પ્રમાને, તપાસનાર લેખિતમા પ્રશ્નોનિ યાદિ અનુવાદ જુથને મોકલિ આપે જેથિ વાંચિને તેઓ જે તે ભગમા અનુવાદમા સુધારા કરિ શકે. આ બાબત અનુવાદ જુથને અને તપાસનારને જ્યરે ભેગા મદે ત્યારે બાઇબલ આધારિત પ્રકાશનને તપાસવા મદદરુપ થશે, કારન કે તેઓનિ મિતિંગ પહેલા તેઓ ઘના બધા અનુવાદના પ્રશ્નોનુ નિરાકરન લાવિ શકશે. મિતિંગ દરમિયાન તેઓ બાકિ રહેલા પ્રશ્નો પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. સ્વભાવિક રિતે આ એ દર્શવે છે કે જયા અનુવાદ જુથ તપાસનારના પ્રશ્નોને સમજિ શક્યુ ન હોય, અથવા તપાસનાર નિર્ધારિત ભાશાને સમજિ શક્યુ ન હોય અને તેથિ વિચારે છે કે પ્રશ્ન ન હોવા છતા ગુંચવન છે. આ કિસ્સામા, અનુવાદ જુથ તપાસનારને સમજવશે કે કૈ બાબત તે સમજિ શક્યા નથિ.

તપાસનાર પાસે સમય અનુવાદ જુથને મિતિંગ પહેલા પ્રશ્નોનિ યાદિ મોકલ્વાનો સમય ન હોય તેમ છતા તેઓ મિતિંગમા અન્ય પ્રસધાનોનો ઉપયોગ કરિને ચકાસિ જુએ, કારન કે તપાસનારે તો પહેલેથિ જ પ્રશ્નાવલિ તૈયાર કરેલિ જ છે. કારન કે તેનિ પાસે તૈયારિનો સમાય હતો, તે અને અનુવાદ જુથ બન્ને તેમ્નિ મિતિંગનો સમય અનુઆવાદ વાંચ્યા કરતા પ્રશ્નો પર ચર્ચા વિચારના કરવામા કાધે, કે જે મૌખિક અનુવાદનિ જરુરિયાત છે.

ચોથુ, લેખિત અનુવાદ, અનુવાદ તપાસનાર પર ભાર ઓછો કરે છે જ્યારે તેને મૌખિક અનુવાદ્ ધ્યાંનથિ કલાકો સુધિ સામ્ભદેલ અને સમજેલ છે. તપાસનાર અને અનુવાદ જુથ અવાજ વાદા વાતવરનમા બેસે છે ત્યારે શબ્દો ચોક્કસ અને સાચા સમ્ભદ સમ્ભદવમા તકલિફ ઉત્પન્ન કરે છે. માંનશિક ધ્યાન શક્તિ તપાસનારનિ ઓછિ થાય છે અને બાઇબલમા પરિનામે સુધારના બાકિ રહિ જાય છે. આ કારને, અમે શક્ય હોય એતલુ લેખિત અનુવાદને પ્રોત્સાહન આપિયે છિયે.