6 lines
2.6 KiB
Markdown
6 lines
2.6 KiB
Markdown
આપણે જોયું કે અનુવાદક જુથ તેઓના અનુવાદ માટે ઘણી બધી તપાસ કરતાં હોય છે. તેઓનું તપાસનું કામ તેઓના કાર્યને તપાસણી સુધી લઈ આવે છે.
|
|
|
|
સ્તર ૨ અને ૩ માટે, અનુવાદ જૂથે તેઓનું કામ ભાષાકીય જુથના સભ્ય કે મંડળીના સભ્યો સમક્ષ લાવવાનું હોય છે. આ એ માટે જરૂરી છે કારણ કે અનુવાદ જુથ તેઓની સાથે હોય છે અને તેઓના કાર્યમાં સકડાયેલી પણ હોય છે. એ કારણથી તેઓ અમુક સમયે ભૂલો જોઈ સકતી નથી જે અન્ય લોકો સહેલાઇથી જોઈ સકે છે. અમુક ભાષાઓ બોલનારાઓ તેથી સારૂ સૂચન પણ આપે છે જે કદાચ અનુવાદક જૂથે વિચાર્યું પણ ન હોય. ઘણી બધી વખત અનુવાદકો અનુવાદને અઘરું બનાવી ડેટા હોય છે કારણ કે તેઓ મૂળ ભાષાના શબ્દોને ખૂબ નજીકથી અનુસરતા હોય છે. ભાષા બોલનારા અન્ય લોકો તે બાબતને સરખી કરી આપતા હોય છે. અને અનુવાદક જૂથમાં ઘણી બધી વખત વિધવાનોનો અથવા બાઇબલ જ્ઞાન જે અન્ય લોકો પાસે હોય છે તેનો અભાવ જોવા મળે છે અને તેથી તેમાં ભૂલો રહી જાય છે જે અન્ય તેઓને માટે સુધારે છે. આ કારણે, જે લોકો અનુવાદ જુથમાં સામેલ નથી તેઓએ અનુવાદને તપાસવું.
|
|
|
|
આ બાકીનું માર્ગદર્શિકા મંડળીના આગેવાનો જેઓ માર્ગદર્શનનો ઉપયોગ કરશે અને તેઓને બંને બીજા અને ત્રીજા સ્તરનું અનુવાદ તપાસવા માટે માર્ગદર્શન પૂરું પાડશે.
|