લણણી જગતના અંતને રજુ કરે છે, જ્યારે ઈશ્વરના દૂતો શેતાનના લોકોને એકઠાં કરશે.
તેઓને એક સળગતી આગમાં નાંખી દેવામાં આવશે , જ્યાં તેઓ ભયંકર જોખમ ભોગવશે.