ઈસુ સંપૂર્ણ અને નિષ્કલંક હતા, અને તેમનું લોહી (તેમનું મૃત્યુ)પર જે કોઈપણ વિશ્વાસ કરે છે તેના ઉપરથી ઈશ્વરની સજા (ભોગવવાને બદલે) પસાર થઈ જાય છે.