પિતરે ઈસુને બચાવવા માટે શું કર્યું?
તેણે તલવાર ખેંચીને મુખ્ય યાજકના નોકરનો કાન કાપી નાંખ્યો.
શા માટે ઈસુએ કહ્યું કે તેમને બચાવવા માટે પિતરની જરૂર ન હતી?
ઈસુ ઈશ્વરદુતોના લશ્કર માટે પિતાને કહી શકે છે.
ઈસુની ધરપકડ કરવામાં આવી પછી શિષ્યોએ શું કર્યું?
તેઓ બધા દૂર ભાગી ગયા હતા.