922 B
922 B
લૂદીયાનું હૃદય ખોલ્યું
એટલે કે,"લૂદીયાને સહાય કરી"
તેણી અને તેનું કુટુંબ બાપ્તિસ્મા પામ્યું
આ રીતે પણ ભાષાંતર કરી શકાય, "તેઓએ લૂદીયા અને તેના કુટુંબઓને બાપ્તિસ્મા આપ્યું."
તેથી તેઓ તેની અને તેના કુટુંબ સાથે રોકાયા
એ સમયના લોકો માટે એક સામાન્ય રીવાજ હતો જેમા તેઓ તેમના ઘરોમાં મુલાકાતીઓ માટે આતિથ્ય પુરું પાડતા. આ વ્યવસ્થામાં કોઈ અનૈતિક હેતુઓ ન હતા.