નામાન એલિશાએ જે કહ્યું એ નહિ કરે કારણ કે એ જાણતો હતો કે ફક્ત નાહવાનું જ એની બીમારી સાજી નહિ કરી શકે.
એટલે કે, “એલિશાએ જે કરવા માટે કહ્યુ હતુ, એ કરશે એવુ એણે નક્કી કર્યું.”