949 B
949 B
ને કારણે લોકોએ પાપ કર્યું
આ રીતે ભાષાંતર કરી શકાય, “લોકોને પાપમાં દોરી ગયો” અથવા, “લોકોને પાપ કરવા પ્રોત્સાહિત કર્યા.” રહાબઆમે લોકોને આરાધના કરવા માટે મૂર્તિ બનાવી તેઓને પાપમાં દોરી ગયો.
દેવની આરાધના કરવાને બદલે¦યહુદામાં
આ આવી રીતે અનુવાદ કરી શકાય,, “એટલે કે તેઓ ત્યાં દેવની આરાધના ના કરી શકે” અથવા, “યહુદાના રાજ્યના મંદિરમાં દેવની આરાધના કરવા જાય એને બદલે.”