844 B
844 B
આ યુધ્ધમાં દેવ તેઓ સાથે ન ગયા
બીજા શબ્દોમાં, આ લડાઈમાં દેવે તેઓને મદદ ન કરી.
કનાનથી પાછા ફર્યા
તેઓએ કનાન છોડ્યું અને પાછા અરણ્યમાં ગયા જ્યાં તેઓ પહેલા હતા.
અરણ્યમાં ભટક્યાં
તેઓ અરણ્યમાં રહ્યા, અને સાથે સાથે એ વિશાળ, સુકી જમીનમાં, તેઓ પોતાને અને તેઓના પશુંઓ માટે ખોરાક અને પાણીની શોધમાં એક જગ્યાએથી બીજી જ્ગ્યાએ ભટક્યાં.