1.3 KiB
1.3 KiB
પાપ કર્યું હતું
આ જોડવું જરુરી રહેશે, “તેઓએ કનાની લોકો પર જીત મેળવવા માટે દેવની આજ્ઞાનુ ઉલ્લંઘન કરવાનું પાપ કર્યું હતું"
મૂસાએ તેઓને ન જવા માટે ચેતવ્યાં
આનો અર્થ છે મૂસાએ તેઓને કનાનીઓ વિરુધ્ધ લડવા ન જવા માટે કહ્યુ કારણ કે જો તેઓ એ કરશે તો તેઓ મુસીબતમાં પડશે.
દેવ તેઓ સાથે ન હતા
બીજા શબ્દોમાં, દેવ તેઓને મદદ કરવા તેઓ સાથે હતા. ઈસ્રાએલીઓની અનાજ્ઞાકારીતાને કારણે', દેવે તેઓ વચ્ચેથી એમની ઉપસ્થિતી, સુરક્ષા, અને સામર્થ પાછા લઈ લીધા.
પરંતુ તેઓએ એનુ ન સાંભળ્યુ
તેઓએ મૂસાની આજ્ઞાનુ પાલન ન કર્યું. તો પણ તેઓ કનાનીઓ પર આક્રમણ કરવા ગયા.