દેવ માણસના રૂપમાં પ્રગટ થતાં ન હતા, પણ બીજા રૂપમાં આવ્યા જે તેમનો મહિમા અને સામર્થ રજૂ કરતાં હતા.
જ્યાં સુધી તેમની વિરુધ્ધ વિદ્રોહ કરનારા લોકો માર્યા ન ગયા ત્યાં સુધી દેવ લોકોને અરણ્યમાં કોઈ ચોક્ક્સ દિશા વગર દોરતો રહ્યો.