1.1 KiB
1.1 KiB
ટાળી દેવું
આનો અર્થ એ છે કે દેવ એ ઘરો ઉપરથી પસાર થઈ ગયા અને કોઈને મારી નાંખવા માટે ત્યા ન રોકાયા. આ વાક્ય યહુદીઓના તહેવાર “પાસ્ખા પર્વ” નું નામ બની ગયો.
તેઓ બચાવી લેવાયા
દેવે તેઓના પ્રથમ જન્મેલા પુત્રને ન માર્યા.
હલવાનના રક્તને કારણે
આ આવી રીતે ભાષાંતર કરી શકાય, “કેમ કે તેઓના ઘરના દરવાજા ઉપર હલવાનનુ રક્ત હતું.” દેવે એ જોયુ કે તેમણે તેઓને આપેલા આદેશ પ્રમાણે હલવાનને માર્યું હતુ, એટલે દેવે તેઓના પુત્રને ન માર્યા.