1.1 KiB
1.1 KiB
આ નવ મહામારીઓ
એનો અર્થ છે કે, "આ નવ મહામારીઓ જે દેવની ઈચ્છાથી આવી હતી."
ફારુન સાંભળશે નહિ એટલે
આ આવી રીતે ભાષાંતર કરી શકાય, "દેવે ફારુનને જે કહેતા હતા એને એ નહિ કરે એટલે" અથવા "દેવે કહેલુ ફારુન નકારતો હતો એટલે."
આ કદાચ ફારુનના મનને બદલે
બીજી રીતે કહેવાનો અર્થ છે, "આ છેલ્લી મહામારી કદાચ ફારૂનના દેવ વિષેનો વિચારો બદલાઈ જાય અને એના કારણે એ ઈઝરાએલીઓને જવા દે.
માંથી લીધેલી બાઈબલ વાર્તા
અન્ય બાઈબલ અનુવાદોમાં આ સંદર્ભો કદાચ થોડા અલગ હોય.