786 B
786 B
દેવે અંધારું મોકલ્યું
દેવની ઈચ્છાથી અંધારું મોટા ભાગના મિસર પર ઢંકાઈ ગયું અથવા છવાઈ ગયું. બીજા શબ્દોમાં, દેવે મિસર પરથી અજવાળું લઈ લીધુ.
અંધારું જે ત્રણ દિવસ સુધી છવાયેલુ રહ્યુ
આ અંધારું રાત્રી સમયના જેવું સામાન્ય અંધકરથી વધુ કાળુડિબાંગ અંધારું હતુ, અને એ પુરેપુરા ત્રણ દિવસ સુધી છવાયેલુ રહ્યું.