gu_obs-tn/content/07/09.md

622 B

તમારા સેવક યાકૂબને 

યાકૂબ ખરેખર એસાવનો નોકર ન હતો. પરંતુ યાકૂબે તેના સેવકોને આમ કહેવા કહ્યું, કારણ કે તે એસાવને બતાવવા માંગતો હતો કે તે તેના તરફ નમ્રતાપૂર્વક અને સાદરભાવથી આવી રહ્યો હતો, જેથી એસાવ હવે તેની સાથે ગુસ્સે ન રહે એવું ઈચ્છે છે.