gu_obs-tn/content/01/11.md

1.6 KiB

ની મધ્યે

મધ્ય ભાગ જે બે વૃક્ષોના મહત્વ પર ભારે મૂકે છે.

વાડી

જમીનનો તમામ હિસ્સો જેમાં વૃક્ષો અને ઝાડવાઓ ખોરાક અથવા સુંદરતાના ઉદ્દેશ માટે ઉગાડવામાં આવ્યા હોય.

જીવનનું વૃક્ષ

જે કોઈપણ આ વૃક્ષનું ફળ ખાશે એ કદી પણ મરણ નહિ પામે.

સારા અને ભુંડાનુ જ્ઞાન આપતું વૃક્ષ

આ વૃક્ષનું ફળ કોઈપણ વ્યક્તિને, સારું અને નરસું બંને સમજવાની શક્તિ પ્રદાન કરે છે.

જ્ઞાન

વ્યક્તિગત અનુભવને આધારે જાણવું અથવા સમજવું.

સારું અને નરસું

નરસું એ સારાપણાની વિરુધ્ધ નો શબ્દ છે. જેવી રીતે “સારું” એ દેવને આનંદદાયક હોય એ દર્શાવે છે, એવી રીતે “ભુંડુ” એ દેવને નાપસંદ હોય એવી દરેક બાબતને દર્શાવે છે.

મરણ પામીશ

આ ઉદાહરણમાં, એ બન્ને રીતે, શારીરિક અને આત્મિક રીતે મરણ પામશે.