gu_obs-tn/content/01/02.md

1.8 KiB

દેવે કહ્યું

દેવે અજવાળાની રચના ફક્ત સામાન્ય મૌખિક આદેશ દ્વારા કરી હતી.

થઈ જાઓ

આ એ આદેશ છે જે તરત જ અમલ કરે છે કેમ કે એ દેવ દ્વારા ઉચ્ચારાયેલો હતો. આને આવી રીતે ભાષાંતર કરવું વધુ સ્વાભાવિક કહેવાશે કે ચોક્કસતાનો આ આદેશ જે ખરેખર (કહ્યું એ જ) કરશે. ઉદાહરણ તરીકે, તમે એને આવી રીતે અનુવાદ કરી શકો છો, "દેવે કહ્યું, 'ત્યાં અજવાળું થશે."

અજવાળું

આ ખાસ અજવાળું છે જે દેવે રચ્યું છે, "સુર્ય રચાયો ન હતો ત્યાર પછી સુધી.

સારું હતું

આ વાક્ય સર્જનની વાર્તા દરમ્યાન વારંવાર વપરાયો છે, અને ખાસ ભાર આપે છે કે સર્જનના દરેક પગથીયા દેવને આનંદદાયક અને એમની યોજના અને હેતુને પૂર્ણ કરનાર હતા.

સર્જન

આ શબ્દ અહિં છ દિવસનો સમયગાળો જે દરમ્યાન દેવે અત્યારે અસ્તિત્વ ધરાવે છે એ દરેક બાબતનું સર્જન કર્યું એ માટે વપરાયો છે